Wednesday, 26 April 2017

*હે એવી કળીયુગની છે એંધાણી રે એ નજોય હોયતો જોયલો ભાયો આછે કળીયુગની*............... 🌺🌺🌺🌺🌺🌺🌺 *વરષો વરષ દુકાળ પડે અને વળી સાધુ કરશે સુરા પાન આ બ્રામણ માટી ભરકશે અને ગયત્રી ધરે નહી કાન* *હે એવા જોગી ભોગી થાશે રે હે એવા બાવા થાશે વ્ભીચારી આછે કળીયુગની એંધાણી રે* 🌺🌺🌺🌺🌺🌺🌺 *સેઢે સેઢો ઘસાશે અને વળી ખેતરમા નહી રહે ખુટ આદી વાહન છોડી કરી અને બ્રામણ ચડશે ઉટ હે એવી ગાયો ભેસો જાશે રે.. દુજાણામા બકરી રે શે આછે કળીયુગની એંધાણી. રે.*... 🌺🌺🌺🌺🌺🌺🌺 *કારડીયાતો કરમી કેવાશે અને વળી જાડેજા ખોદશે જાળા આ નીચના ઘેર ઘોડા બંધાશે શ્રી મંત છડશે પાળા હે ઓલા માજન ચોરી કરશે રે વાણંદ થાશે વેપારી આ છે કળીયુગની એંધાણી*..... 🌺🌺🌺🌺🌺🌺🌺 *એ રાજતો રાણીયુના થશે અને વળી પુરુષ થશે ગુલામ આ ગરીબની અરજી કોય સાંભળશે નહી અને સાહેબને કરશે સલામ એવી બેની રોતી જાશે રે.અને સગપણ માતો સાળી રહેશે.. આછે કળીયુગની એંધાણી..*.... 🌺🌺🌺🌺🌺🌺🌺 *એ ધરમ કોયનો રેશે નહી અને એક પ્યાલે વરણ અઢાર આ શણગારમા બીજુ કાય નૈય રહે અને સોભામા રેશે વાળ.. એ ઓલા વાણીયા વાટુ લુટશે રે એ રેશે નૈય કોય પતી વ્રતા નારી.. આછે કળિયુગની એંધાણી.*.... 🌺🌺🌺🌺🌺🌺🌺 *છાછમા માખણ નૈય તરે અને વળી દરીયે નહી હાલે વહાણ આ ચાંદા સુરજ તો જાખા થશે એછે આગમના એંધાણ* *હે એવો દાસ ધીરો એમ કહેછે રે એ કીધુ મે આ વચાર કરી... એવી કળિયુગની એંધાણી રે. એ ન જોય હોય તો જોયલો ભાયો આછે કળિયુગની* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 *Tiye Arvind Jidiya* *22-04-2017* *8128140089*

No comments:

Post a Comment