જેને જેને વાગ્યા સંતો શબ્દોના બાણ. . . . પતિવ્રતા નારી જેનો પીયુ પરદેશમા કેમ જપાશે વીરહની જાળ નાથજી વિના એને નીંદ્રા ન આવે સેજલડી શુળી સમાન.જેને.. જેને..વાગ્યા સંતો શબ્દોના. બાણ . . દીપક દેખીને એના અંગડા મરોડે જેમ પતંગીયુ છોડે એના પ્રાણ રે દેહ રે પોતાનો અગ્નીમા હોમે દેછે દેહુ કેરા દાન રે. આ જેને જેને વાગ્યા સંતો શબ્દો ના બાણ. . .http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1......... . . જળરે શેવાળની પ્રીતુ રે બંધાણી મીન વસે જલની માય રે એક છડી છુંટુ પડેતો એના પ્રાણ જ વસુટે પ્રીતુ કર્યાના આ છે પ્રમાણ જેને.. જેને વાગ્યા સંતો શબ્દોના બાણ . બાણ રે વાગ્યા ને પનડા . વીંધાણા દેખાડ્યો દસમો દ્રાર કહે રવીરામ ગુરુ ભાણ ના પ્રતાપે સપના જેવો છે આ સંસાર... જેને જેને વાગ્યા. રે સંતો શબ્દો ના બાણ. . . . . . . . . ટાયપીંગ અરવિંદ જીડીયા . ૩૦/૦૩/૨૦૨૭ . 8128140089
No comments:
Post a Comment