Thursday, 30 March 2017

જેને જેને વાગ્યા સંતો શબ્દોના બાણ.   .                    .           .                                  પતિવ્રતા નારી જેનો પીયુ પરદેશમા કેમ જપાશે વીરહની જાળ નાથજી વિના એને નીંદ્રા ન આવે સેજલડી શુળી સમાન.જેને.. જેને..વાગ્યા સંતો શબ્દોના. બાણ                       .             .                                             દીપક દેખીને એના અંગડા મરોડે જેમ પતંગીયુ  છોડે એના પ્રાણ રે   દેહ રે પોતાનો અગ્નીમા હોમે  દેછે  દેહુ  કેરા દાન રે. આ જેને જેને વાગ્યા સંતો શબ્દો ના બાણ.   .   .http://arvindjidiya.blogspot.in/2017/03/blog-post_86.html?m=1.........           .                .                                           જળરે શેવાળની પ્રીતુ રે બંધાણી  મીન વસે જલની માય રે  એક છડી છુંટુ પડેતો એના પ્રાણ  જ વસુટે પ્રીતુ કર્યાના આ છે પ્રમાણ  જેને.. જેને વાગ્યા સંતો શબ્દોના  બાણ                                      .                                                    બાણ રે વાગ્યા  ને પનડા .   વીંધાણા  દેખાડ્યો દસમો દ્રાર  કહે રવીરામ ગુરુ ભાણ ના પ્રતાપે સપના જેવો છે આ સંસાર... જેને જેને વાગ્યા. રે સંતો શબ્દો ના બાણ.   .   .   .   .   .   .            .                                             . ટાયપીંગ અરવિંદ જીડીયા   . ૩૦/૦૩/૨૦૨૭   .               8128140089

No comments:

Post a Comment